ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણયમા અમૃતમ, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓને થશે ફાયદો. 

આરોગ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત.




પરિવારદીઠ એક કાર્ડના બદલે દરેક લાભાર્થીને વ્યક્તિગત મળશે ઓળખકાર્ડ

માપદંડો ધરાવતા પરિવારને મળશે 5 લાખનું આરોગ્ય કવચ 

 રાજ્યની સરકારી હો્પિટલ, CHC, PHCમાંથી કઢાવી રાકારો નવું કાર્ડ .


sponsored