કોરોનાથી સાજા થયેલાને બીજા ડોઝની જરૂર નહીં: સંશોધન.
કોરોના સંક્રમિતોમાં રસીના એક ડોઝથી જ પુરતી રોગપ્રતિકારક
શક્તિ બની.
ICMR નોર્થ-ઈસ્ટ અને આસામ મેડિકલ કોલેજની સ્ટડીનું તારણ 18થી 75 વર્ષના 121 મહિલા અને પુરુષો પર સંશોધન કરવા માં આવ્યું .
કોરોનાથી સાજા થયેલાને બીજા ડોઝની જરૂર નહીં: સંશોધન.
કોરોના સંક્રમિતોમાં રસીના એક ડોઝથી જ પુરતી રોગપ્રતિકારક
શક્તિ બની.
ICMR નોર્થ-ઈસ્ટ અને આસામ મેડિકલ કોલેજની સ્ટડીનું તારણ 18થી 75 વર્ષના 121 મહિલા અને પુરુષો પર સંશોધન કરવા માં આવ્યું .